હંમેશા ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સલ્ફર યુક્ત ખાદ્ય પદાર્થમાં અનેક ગુણો છે. પરંતુ શું તમે જાણો છો કે તેને કાચા ખાવાથી અનેક પ્રકારના...
પવાર ભોજનની અનિયમિતતા ન થાય તે માટે છાત્રોની ભોજનની કમિટીની રચના કરવામાં આવી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી-ગાંધીનગર સંચાલિત સમરસ કુમાર છાત્રાલય-ભાવનગરમાં તા.31/03ના રોજ ભોજનની ગુણવત્તા પ્રશ્ર્ને...
કુવાડિયા અખિલ ભારતીય વિધાર્થી પરિષદે કરેલી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના ધ્યાન મા આવ્યું છે કે બી.કોમ...
મિલન કુવાડિયા યુનિ. દ્વારા ચાલતી તપાસ : યુવરાજસિંહે સોશ્યલ મીડિયામાં ફરેલા પેપરના તમામ પુરાવા સુપ્રત કર્યા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હાલમાં ચાલી રહેલી પરિક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી...
દેવરાજ ; પવાર સિહોર ; ડો યાદવે ફરજની સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો ; ભવ્ય અને શાહી સન્માનિત સાથે ભારે હૈયે વિદાય સિહોર સરકારી હોસ્પિટલમાં 14 વર્ષ...
ડાયાભાઈ ડાભી (ઘાંઘળી) આજે સવારની ઘટના, મહુવા ભાવનગર કૃષ્ણનગર એસટી બસને નડ્યો અકસ્માત, સિહોરના નેસડા નજીકનો બનાવ, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા આજકાલ હાઇવે ઉપર અકસ્માત ની...
પવાર સિહોર નગરપાલિકાની માલિકી જગ્યામાં બાંધકામ થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે રજુઆત થઈ છે અને બાંધકામ બંધ કરાવી પગલાં લેવાની માંગ ઉઠી છે....
મિલન કુવાડિયા પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીના ટ્વીટને કોટ રીટ્વીટ કરતા લખ્યું સૂરમા નહીં વિચલિત હોતે, ક્ષણ એક નહીં ધીરજ ખોતે, વિઘ્નો કો ગલે લગાતે હૈ,...
પવાર જિલ્લા કલેક્ટર પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક યોજાઇ, જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ...
પવાર તળાજા ક્ષત્રિય વિર મિહિરજીરાવ પઢિયાર સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો નવરાત્રી મા ચૈત્ર સુદ ત્રીજે પ્રારંભ થયો હતો. સાતેય દિવસ ક્ષત્રિય પઢીયાર...