કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી છે કે ચેન્નાઈ અને શ્રીલંકાના જાફના વચ્ચેની ફ્લાઈટ સેવા 16 જુલાઈથી અઠવાડિયામાં ચાર વખતથી વધારીને દરરોજ કરવામાં આવશે....
બ્રિજેશ શ્રાવણ માસ પૂર્વે તંત્રવાહક માર્ગનું જરૂરી સમારકામ હાથ ધરે તેવી ભાવિકોમાં પ્રબળ માંગ દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના આગમનને આડે હવે થોડા દિવસો...
પવાર ત્રણ માસ પહેલા બનેલા રોડમાં ગાબડા, ભષ્ટાચારની ગંધ, તટસ્થ તપાસની ઉઠતી માંગ, ખખડજન રોડને લઈ લોકરોષ ભ્રષ્ટ સરકારી તંત્ર અને ભ્રષ્ટ રાજનેતાઓના કારણે જિલ્લામા અનેક...
દેવરાજ સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી...
દેવરાજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ચણીયાળા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 11 વર્ષના પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી....
પવાર વરસાદના કારણે રોડની સ્થિતિ વધુ બગડી, વાહનચાલકો પર જીવનું જોખમ, મોટા-મોટા ખાડા પડયાં, ગંભીર અકસ્માતો છતાં તંત્ર પાસે ખાડા પૂરવાનો સમય નથી સિહોર શહેરમાં અનેક...
દાળ એ ભારતીય ભોજનની મુખ્ય વાનગી છે. તેઓ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. તમામ કઠોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. મોટા ભાગનું પ્રોટીન ફક્ત દાળમાં જ જોવા...