રેકી કોણે કરી? જુદી-જુદી દિશામાં ચાલતી પોલીસ તપાસ….. Pvar તળાજાના પિંગળી ગામે ઘરની ઓસરી મા સુતેલા જિંદગીની અર્ધી સદી વટાવી ચૂકેલા ખેડૂત દંપતી શિવાભાઈ રાઠોડ અને...
તૂટતા પુલ અને રસ્તાઓની ગુણવતા સુધારવા પવાર સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ અને પુલોના બાંધકામ માં ભયંકર ભ્રષ્ટાચારના કારણે તૂટી પડવાની ઘટનાઓ બનતા રાજ્ય સરકાર હરકતમાં...
કુવાડિયા શંખનાદ સમાચારોમાં હંમેશા અગ્રેસર સોમવારે શંખનાદે છાપેલો અહેવાલ અક્ષરા અક્ષર સાચો પડ્યો, 6 આઈ પી એસ અને 2 ડી વાય એસ પી અધિકારીઓને ગૃહ વિભાગે...
પવિત્ર પરસોત્તમ માસ અને શ્રાવણ માસમાં પ્રસિદ્ધ પવિત્ર ધર્મસ્થાનોની યોગ્ય માવજત કરવામાં તંત્રની ઘોર બેદરકારી – કુંડની અંદર ચારે બાજુ લીલ જામી – જાળવણીના અભાવે કુંડની...
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 વર્ષ જૂના જમીન વિવાદના કારણે બે દલિત ભાઈઓની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે પાંચ...