બરફવાળા વંચિત પીડિત મહિલાઓનું જીવન સુધારણા કાર્ય કરતા પ્રો. અનુરાધાબહેન દ્વારા ત્રણ દાયકાના અનુભવો પુસ્તકમાં આલેખાયા, પ્રબુદ્ધ નાગરિકોની બહોળી ઉપસ્થિતિમાં પ્રો. અનુરાધા મૈયાણી ના પુસ્તકનું વિમોચન...
દેવરાજ સિહોર ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ અને જ્ઞાતિ મંડળ આયોજિત ૨૫મો ઇનામ વિતરણ મહોત્સવ સિહોરના ટાઉનહોલ ખાતે અજયભાઈ શુક્લની અધ્યક્ષતામાં યોજાયો હતો....
દેવરાજ સિહોર તાલુકાના ઢાંકણકુંડા ગામના તળાવ માંથી આજે એક વ્યક્તિની લાશ મળી આવી હતી બનાવને લઈ સ્થાનિક લોકો દોડી ગયા હતા અને પોલીસ અને તંત્રને જાણ...
દેવરાજ નારી ગામ પાસે માતાજીના દર્શન કરી પરત ફરતી વેળાએ રંઘોળા પાસે ઇક્કો કારનું ટાયર ફાટ્યું અને દુર્ઘટના સર્જાઈ, રાજકોટના કારડીયા રાજપૂત પરિવારને અકસ્માત નડ્યો હોવાની...
આજકાલ બદલાતી જીવનશૈલીના કારણે લોકો અનેક રોગોનો શિકાર બની રહ્યા છે. આજકાલ લોકો ડાયાબિટીસ, બીપી સહિતની અનેક બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે. કોલેસ્ટ્રોલ વધવું એ પણ...
જો તમે પણ PM કિસાન સન્માન નિધિ માટે પાત્ર છો, તો તમારે પણ 14મા હપ્તાની રાહ જોવી જ પડશે. અત્યાર સુધી PM કિસાન નિધિનો હપ્તો સરકાર...
Devraj જયોતિષીઓના મતે બીજા શ્રાવણમાં વ્રત કરવું ઉચિત તા.17મીના આજે દિવાસો છે. હરિયાળી અમાસ, સોમવતી અમાસ છે તેમજ એવરત જીવરતનું વ્રત પરિણીત મહિલાઓ કરશે તેમજ રાત્રી...
દેવરાજ તા.17મીના આજે દિવાસો છે. સાથે સોમવતી અમાસ તથા હરિયાળી અમાસ છે. આ દિવસે એવરત જીવરત વ્રત પણ છે. દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે....
મિલન કુવાડિયા શત: જીવ: શરદ : ગુજરાતની જનતાની વધુ સેવા માટે શુભકામના, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક મજબૂત શાસક છતા પ્રજા માટે એક વડીલ જેવી હુંફ પુરી...
પવાર સિહોર તાલુકાના થોરાળી ગામની સીમમાં એક શ્રમજીવી દંપતિ પર પિતા-પુત્રો એ પાઈપ ધારયા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત દંપતીને...