મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા, વિપક્ષ કોંગ્રેસ અને મહા વિકાસ અઘાડી (MVA) ના ધારાસભ્યોએ સોમવારે રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, તેના પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ...
ગુજરાત સરકાર જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ ગિરનારના વિકાસ માટે રૂ. 114 કરોડનો ખર્ચ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઉચ્ચસ્તરીય બેઠકમાં...
પવાર સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાખરીયા ગામની નદી પાસે આવેલ વાડીમાં લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રોકડ...
કુવાડીયા મોરારીબાપુ શ્રાવણ મહિના દરમિયાનના 18 દિવસ રેલવે યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગ પહોંચશે અને જ્યાં રામકથા યોજશે. શ્રાવણમાં તેઓની આ રેલ યાત્રા ઐતિહાસિક હશે અને આ...
Pvar ગ્રામ્ય નાગરિકોને સરકારી કામગીરી, બેન્કિંગ, રિચાર્જ, વીમા સહિતની નાણાકીય સુવિધાઓ ગ્રામ પંચાયત ખાતે જ ઉપલબ્ધ, વી.સી.ઇ. શ્રી જયેશભાઇ પારઘીની રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી : ગત વર્ષે...
બરફવાળા આર્થિક લેતી દેતીમાં મારી હજુ પણ કોઈ પણ જગ્યાએ સંડોવણી નથીઃ યુવરાજસિંહ ગુજરાતમાં બહુચર્ચિત તોડકાંડના આરોપી યુવરાજસિંહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ આ...
દેવરાજ અષાઢના મેઘાડંબર માસની શરૂઆત થતા ની સાથે જ વિવિધ ધાર્મિક તહેવારો અને વ્રતોનો મહિમા શરૂ થઈ જાય છે. પ્રતિ વર્ષે અષાઢ વદ અમાસથી દશા હરનાર...
દેવરાજ સિહોર જાયન્ટસ ગૃપ ઓફ દ્વારા આજે રવિવારના રોજ સવારે 10 થી સાંજના 5 કલાક સુધી ફ્રી નેચરોપેથી સારવાર નિદાન કેમ્પનું આયોજન જે.બી. પંડ્યા ઔદિચ્ય છાત્રાલય...
કુવાડીયા યુથ G20 સમિટના કોસ્ચ્યુમ ડિઝાઇન કરતા ભાવનગરના વિશ્વા ધવલ પરમાર, દિલ્લી ખાતે યોજાઈ હતી સમિટ, છ સભ્યોએ ભાગ લીધો દિલ્હી ખાતે ગત 13 થી 15...
બુધેલીયા અત્યાર સુધીમાં અસંખ્ય સાપ, નાગ, અજગરનું રેસ્ક્યુ અજયે કર્યું છે, અજય છેલ્લા 9 વર્ષથી આ કાર્ય કરે છે ઘર હોય, દુકાન હોય કે કારખાનાં… જો...