Connect with us

Politics

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર સાધ્યું નિશાન! જાણો શું કહ્યું?

Published

on

Ghulam Nabi Azad targeted the Congress! Know what was said?

કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શનિવારે પોતાની પૂર્વ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજકીય હરીફો સાથે મળવા અને વાત કરવાથી તેમના ડીએનએ ફરી જતા નથી. તેમણે પ્રહાર કરતા આગળ કહ્યું કે, ગત વર્ષે રાજ્યસભામાં તેમના વિદાય સમારંભ પર 22 પાર્ટીના સાંસદોએ મારા વિશે વાત કરી હતી. પણ પીએમ મોદીએ જે કહ્યું કે, ફક્ત તેને જ લાઈમલાઈટમાં લેવામાં આવ્યું. ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા રાજધાની દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આવી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!