આસામ ચાના 200 વર્ષ પૂર્ણ થવા પર રાજ્ય સરકારે શુક્રવારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. આસામની હિમંતા સરમા સરકારે 1 એપ્રિલથી આગામી ત્રણ વર્ષ માટે...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીની પુત્રી પરકલા વાંગમયીએ ગુજરાતના પ્રતિક દોશી સાથે તેમના બેંગલુરુના ઘરે આયોજિત એક સાદા સમારંભમાં...
નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જણાવ્યું હતું કે 6 જૂને યોજાયેલી એરલાઇન્સની સલાહકાર જૂથની બેઠક બાદ દિલ્હીથી કેટલાક રૂટ પરના હવાઈ ભાડામાં 14 થી 61...
બહંગા ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધી રહી છે. BMC કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ દિવસોમાં સુરીનામના પ્રવાસે છે. અહીં તેમણે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં સુરીનામની પ્રશંસા કરી હતી અને...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતની સીબીઆઈ તપાસની જાહેરાત કરી હતી. ટ્રેન દુર્ઘટનાની ગંભીરતા અને તંત્રની બેદરકારીને લઈને વિપક્ષના આક્ષેપો બાદ કેન્દ્ર સરકાર ઈચ્છે...
કુવાડિયા ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો રેલવે અકસ્માત છે. આ ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર...
ઓડિશામાં શુક્રવારે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને ઓડિશાના બાલાસોરમાં અકસ્માત થયો હતો. આ...
આજે 2 જૂને તેલંગાણા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેલંગાણા સત્તાવાર રીતે 2 જૂન, 2014 ના રોજ રચાયું હતું અને આ દિવસે તેલંગાણા અસ્તિત્વમાં...
શાહબાદ ડેરીની 16 વર્ષની સાક્ષીની હત્યાના આરોપી સાહિલ ખાનની પૂછપરછમાં હવે કંઈક ‘બ્રેક’ થવા લાગ્યું છે. દોઢ દિવસની પૂછપરછ બાદ પોલીસને કેટલીક મહત્વની કડીઓ મળી છે....