પવાર સિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નં 5 અને 9 માં પ્લોટ વિસ્તારની પાણી સપ્લાઇ નદીના જળુંબ અને સંપ માથી આપવામાં આવતી હોય જેથી ચોમાસાને લીધે નદીમાં...
બુધેલીયા સિહોરને પાણી પુરું પાડતા ગૌતમેશ્વર તળાવની સપાટી 13.5 ફૂટે પહોંચી છે. 27.5 ફૂટએ ઓવરફલો થતાં આ તળાવમાં છેલ્લા એક દિવસમાં બે ફૂટ પાણીનો વધારો થયો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થશે. ગયા મહિને 7 જૂને થયેલી...
બરફવાળા કાર રેલીંગ કુદીને સામે આવતી બસ સાથે ધડાકાભેર અથડાઈ: કારના માલિક અને પ્રવાસ કરતા લોકો અંગે તપાસ શર : બંને મૃતક કારમાં પ્રવાસ કરતા હતા...
કુવાડિયા જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં નરેશભાઈ પટેલ : અનેક સ્થળે વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમમાં ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના...
દેવરાજ ભગવાન શંકરજીનો વાર ગણાતા સોમવારે રાત્રીના સિહોરના પંચમુખા મહાદેવ દૂધ પીવે છે તેવી વાતો વહેતી થતા ભકતો, જિજ્ઞાશુઓ અને શ્રધ્ધાળુઓ મંદિરમાં ઉમટી પડયા હતા. ટેલિફોનિક...
પવાર – બુધેલીયા નિચાણવાળા વિસ્તારો-રસ્તાઓ ઉપરથી વરસાદી પાણીની નદીઓ વહી, બજારોમાં દુકાનોના શટર વહેલા પડી ગયા, સુરકાના દરવાજા આસપાસ જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદમાં અનેક વાહનો ફસાયા,...
પવાર બુધેલીયા પીંગળી ગામે દંપતિની હત્યાની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર, કારડીયા રાજપૂત શીવાભાઇ મોતીભાઇ રાઠોડ (ઉ.વ.૫૨) અને વસંતબેન શીવાભાઇ રાઠોડ (ઉ.વ.૪૮)ની લૂંટના ઇરાદે હત્યા થયાનું પ્રાથમિક તારણ...
Pvar કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના ગામ હણોલની અનોખી સિદ્ધિ, હણોલ ગામમાં પાત્રતા ધરાવતા તમામ ગ્રામજનોના આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા ભાવનગરના વહીવટી તંત્રએ ભારત અને...
દેવરાજ શહેરના મુખ્ય માર્ગો પર પાણી, ઠેર-ઠેર જળાશયો ઓવરફલોની સ્થિતિમાં, પોલીસે ચાલુ વરસાદમાં ફરજ નિભાવી લોકોના જીવ બચાવ્યા મંગળવારે સિહોરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું...