કુવાડિયા અધિકારીઓને સમસ્યાનો હલ કરવા સૂચના આપી, રૂબરૂ સ્થળ વિઝીટ કરી, જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા ભાવનગર – અમદાવાદ જતા નારી ચોકડી અને અમદાવાદ જવાનો રસ્તો...
નિલેશ આહીર બાળકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ બાળકોએ પોલીસની વિવિધ શાખાની કામગીરી અને ગુડ ટચ અને બેડ ટચ સહિતની માહિતી મેળવી વલ્લભીપુર પોલીસ ટીમ દ્વારા વલ્લભી વિદ્યાપીઠ...
પવાર ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ હોટલમાંથી પોલીસે દારૂની મહેફીલ માણતા 11 નબીરાઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસે પૂર્વ બાતમી ને આધારે...
કાર્યાલય જે તે વિભાગની વિનંતી આવે તો પોલીસ દરોડામાં જોડાઇ શકે : ડીજીપી ગુજરાતમાં હાલમાં અલગ અલગ ખાણમાં ગેરકાનુની રીતે ચાલતા ખોદકામ અંગે પોલીસ દ્વારા પાડવામાં...
પવાર ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવાયું, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનાં સમઢિયાળા ગામનાં દલીત ભાઈઓની બનેલી હત્યામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સામાજિક ન્યાય પરિષદ દ્વારા જિલ્લાનાં દલિતો...
બ્રિજેશ શેત્રુંજી ડેમની જળસપાટી હાલ ૩૦.૭ ફૂટ પર પહોચી, ડેમ હાલ તેની ક્ષમતા નો ૮૦% ભરાય ગયો છે, ડેમ ગમે ત્યારે તેની છલક સપાટી સુધી પહોચી...
Pvaar પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં લોક વિદ્યાલય વાળુકડ સંસ્થામાં વીદ્યાર્થિનીનું મોત થયાના પાંચ મહિના થવા છતાં પણ મોતનું કારણ સામે આવ્યું નથી. પોતાની ઊંચાઈ કરતાં પણ...
કુવાડિયા સિહોર પૌરાણિક ઇતિહાસ સાચવીને બેઠું છે, બ્રહ્મકુંડ તેના પૌરાણિક ઇતિહાસ અને સ્થાપત્યકલાથી મશહૂર છે, બ્રહ્મકુંડની કોતરણી જોનારા આજે પણ દંગ રહી જાય છે, અહીં નીરવ...
પવાર આજના સમયમાં ખેડૂતો પોતાના ખેતરમાં અલગ-અલગ પ્રયોગો કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ત્યારે ભાવનગરના એક ગામના ખેડૂતો માત્ર નવ વીઘા જમીનમાં ઇઝરાયલી ખારેકની...
ગુજરાત સરકાર જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ ગિરનારના વિકાસ માટે રૂ. 114 કરોડનો ખર્ચ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઉચ્ચસ્તરીય બેઠકમાં...