પવાર જાણીતા વિચારક,વિજ્ઞાનિક, શિક્ષણવિદ્ અરુણભાઈ દવેએ, અરવિંદભાઈ ત્રિવેદીના “સફળતાનાં વિચારબીજ” પુસ્તકના વિમોચન પ્રસંગે અદ્ભુત, મનનીય પ્રવચન આપતા કહયુ “તેમણે માણસ માત્ર ના સુખ-દુખ, વિકાસ-વિનાશ, ચડતી-પડતી કે...
પવાર તાજેતરમાં ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે કાળુભાઈ જાંબુચા જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. 322 ઉમેદવારો ધરાવતી ફોટોગ્રાફર એસોસિએશનની ભારે પ્રતિષ્ઠા ભરી...
બરફવાળા ભાવનગર સહિત દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી જોખમી મુસાફરી સામે કાર્યવાહી કરાવવા આદેશ રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે ચાલતા સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં...
કુવાડીયા પાલીતાણા ના મહંત પૂ.રમેશભાઈ શુકલના વ્યાસાસને તેમના મધુર કંઠે સંગીતમય શૈલી માં રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ નું રસપાન કરાવશે દેશ વિદેશ સહિત ગુજરાતના લોકપ્રિય એવા...
દેવરાજ કલાનું સન્માન….. કુદરતને કંડાર્યું કેમેરામાં ભાવનગર એટલે કલાનગરી જેમાં કલાના દરેક ક્ષેત્રમાં ભાવેણા નગરીના કલાકારો એ નામના હાંસિલ કરી છે. ત્યારે ગુજરાત લલિત કલા અકાદમી...
પવાર વ્યાજખોરોના ત્રાસ, છેડતી સહિતના ગુનામાં ફસાવી દઇશુ તેવી ધમકી આપતા હતા, શિક્ષક સોનગઢ કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે સિહોરના સોનગઢમાં કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક...
પવાર તંત્રવાહકોના નીતિનિયમોનું સરાજાહેર ઉલ્લંઘન, મહાકાય ટોરસ અને ડમ્પરમાં ક્ષમતા કરતા પણ વધારે સામાનની બેરોકટોકપણે થઈ રહેલી હેરફેર સામે તંત્રનું મૌન, તંત્રના અધિકારીઓને અનેક રજુઆત છતાં...
પબર ધર્મ, સંસ્કાર અને સામાજિક પ્રવૃત્તિ સાથે ધમધમતા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અધિક શ્રાવણ માસ પ્રારંભ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ લાભ મળ્યો છે. આશ્રમના શ્રી વિશ્વાનંદ...
પવાર મૂળ સિહોરના વતની અને બી એમ કોમર્સ હાઈસ્કૂલના નિવૃત શિક્ષિકા અને કવિયત્રી કુંદન લંગાળિયા રચિત”પ્રેમ પદારથ પાયો” લઘુનોવેલ નો વિમોચન કાર્યક્રમ તારીખ 1૭-૭-૨૩ને સોમવતી અમાસનાં...
ગુજરાતની એક સેશન્સ કોર્ટે સોમવારે ત્રણ લોકોને જાસૂસી અને ભારતના લશ્કરી મથકો વિશેની ગુપ્ત માહિતી પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ને લીક કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી...