પવાર ભાવનગરમાં આ પ્રવૃતિ અંગે જાગૃતતાનો અભાવ, અન્ય દર્દીને નવજીવન મળતુ હોય દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે પરિવારજનો સંમતિ આપી રહ્યા છે ભાવનગર શહેરના માનવ અંગ...
કુવાડીયા ભાવનગરના કલાજગતમાં બહુમુખી પ્રતિભા ધરાવતાં ગીતકાર, ગાયક અને સંગીતકાર શ્રી ભરતભાઇ ત્રિભોવનદાસ ત્રિવેદીનું તા ૪-૮-૨૩ને શુક્રવારના રોજ નિધન થયેલ છે તેઓ કલામર્મજ્ઞ મનુભાઈ દીક્ષિત “ડીંગાજી”નાં...
પવાર પર્યાવરણ પ્રત્યે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરી સહાયના ચેક અર્પણ કરાયા ભાવનગરના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો ૭૪મો વન મહોત્સવ પાલિતાણાના મોડેલ...
દેવરાજ લાખોની મતા પોલીસે જપ્ત કરી વલ્લભીપુરના રાજસ્થળી ગામમાં નદી કાંઠે આવેલી વાડી પાસે જાહેરમાં લીમડાના ઝડા નીચે જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા....
દેવરાજ પર્યટન માટે જ નહિ પર્યાવરણ માટે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કર્યું વનભ્રમણ સિહોરના ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પર્યટન માટે જ નહિ પણ પર્યાવરણ માટે વનભ્રમણ...
પવાર સિહોરના ભાવનગર રાજકોટ હાઇવે ઉપર ગરીબશાપીર થી ગુંદાળા સુધીના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં અકસ્માત થાય તેવા મસ મોટા ખાડાઓ પડી ગયા હતા. ત્યારે સિહોરના...
બ્રિજેશ ગઈકાલે સિહોર નગરપાલિકા ની સેવા આપતી એમ્બ્યુલન્સ નું ભાડું રાતોરાત બાપુજીનું ખેતર હોય એમ વધારી દેતા સિહોર માં હોબાળો મચી જવા પામ્યો હતો. સેવા આપતી...
પવાર પ્રાથમિક સારવાર આપી દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે, ઈમરજન્સી વાહનમાં દર્દીને લાવવામાં આવે ત્યારે જ ડોકટર હાજર હોતા જ નથી, વ્યાપક રાવ એક લાખથી...
પવાર ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું અદકેરું સ્થાન છે, જેમાં માતાપિતા બાદ શિક્ષણ આપી સંસ્કારોનું સિંચન કરતા હોવાથી બાળકોના જીવનમાં શિક્ષકોનું સ્થાન મહત્ત્વનું હોય છે. હાલ બદલાતા જમાનામાં...
ભાજપમાંથી વધુ એક મહામંત્રીએ રાજીનામું આપી દીધુ છે. અગાઉ ભાર્ગવ ભટ્ટ પાસે રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. હવે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ છે. પ્રદીપસિંહના રાજીનામાથી રાજકારણમાં...