પવાર સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ બાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જરૂરી તપાસ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરી સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત જાન્યુઆરી માસ દરમિયાન...
દેવરાજ કચરાપેટીઓ અકળ કારણસર નિયત સ્થળોએથી દૂર કરાઈ ; કચરો સળગાવાથી દિવાલો પર પડી ગયેલા કાળા ડિબાંગ ધાબાઓ દૂર કરવાની તંત્ર તસ્દી લેતુ નથી સિહોર શહેરમાં સફાઈ...
પવાર સફાઈ કર્મીઓનું એક પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ પ્રમુખ પાસે દોડી જઈ આક્રોશ ઠાલવ્યો ; કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ અને કાર્યકરોએ તત્કાલ સફાઈ કર્મીઓના પગાર કરવા ચિફઓફિસરને રૂબરૂ...
દેવરાજ સવારથી જ સુર્યનારાયણ ભગવાન ગાયબઃ લોકોના જીવ ઉંચક : ખેડુતો ચિંતાતુર : ગમે ત્યારે ‘માવઠુ’ સર્જાવાની પુરી શકયતા ; સર્વત્ર પવનનાં સૂસવાટા સાથે કોઇ-કોઇ જગ્યાએ...
પવાર સિહોર અને પંથકના કેટલાક ગામો આજે સૂર્યાસ્ત પછી વિજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું શહેર અને જિલ્લાભરમાં આજે દિવસ પર વાદળીયું વાતાવરણ...
બરફવાળા ગમગીન નિસર્ગે હિંમત હાર્યા વગર આર્યકુળ સ્કૂલમાં આત્મવિશ્વાસથી પરીક્ષા આપી – સણોસરાના લોકભારતી સંસ્થાના શ્રીધરભાઈ ગજ્જરના હાર્ટએટેકથી મૃત્યુની ઘટના જિંદગીમાં કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો...
પવાર સિહોર તાલુકાના ધ્રૂપકા ગામે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માજી સરપંચ હંસાબેન કલાભાઈ રાઠોડ અને હાલના સરપંચ હંસાબેન ખીમજીભાઈ રાઠોડનું સુતરની આટિથી સન્માન...
ગુજરાત હાઈકોર્ટમાં મસ્જિદોમાં અઝાન પઢવા માટે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટે આ મામલે એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા રાજ્ય...
પવાર આખરે શ્રદ્ધાળુઓની લાગણીનો વિજય : ગાંધીનગરમાં સીનીયર મંત્રીઓ સાથેની બેઠકમાં ટ્રસ્ટીબોર્ડે મોહનથાળ અને ચીકી પ્રસાદનો વિકલ્પનો અમલ કરવા ખાતરી આપી ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળનો...
પવાર અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહનથાળની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ આપવામાં આવતા ભક્તો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે...