દેવરાજ સિહોર શહેર કે પથંકના વિસ્તારોમાંથી મળી આવતી બિનવારસી લાશોની અંતિમવિધિ શહેરના સેવાભાવિ નટુભાઈ ત્રિવેદી વર્ષોથી કરે છે. અત્યાર સુધીમાં અસંખ્ય બિનવારસી લાશોની અંતિમવિધિ કરી માનવતાની...
બરફવાળા 850 લોકોએ નોકરી મેળવી હોવાનો આક્ષેપ, જ્ઞાતિવાદ અને સગાવાદના આધારે ગેરરીતિ આચરીને નોકરી અપાવ્યાની ફરિયાદ, હરપાલસિંહ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો મુખ્ય સુત્રધાર હોવાના આક્ષેપ સાથે...
બરફવાળા વિદ્યાર્થી નેતાની તબિયત લથડતા મુદ્દત માંગી હતી : આવતીકાલના ઘટના ક્રમ પર સૌની નજર, અન્ય આરોપીઓ પરિવાર સાથે ફરાર: સૂત્રધારે અપંગતાના આધારે ક્લાર્ક બન્યા બાદ...
કુવાડિયા સિહોર તાલુકા પંચાયતના ઉ.પ્રમુખ ઈશ્વરભાઈ કુવાડિયાએ ધારાસભ્ય સુધી રજુઆત કરી, કહ્યું કે અહીં રોડમાં ખૂબ ટ્રાફીક રહે છે, રોડ સારી ગુણવત્તાનો બને તો ટકી શકે,...
દેવરાજ શહેરની કેન્દ્રવર્તી શાળા નં 1માં અભ્યાસ કરતા બાળકોને શાળાના ભૂતપૂર્વ વિધાર્થી અને દાતા દ્વારા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સિહોર શહેરની...
પવાર સિહોર પ્રગટેશ્વર રોડ ખાતે આવેલ આંગણવાડી ખાતે અન્નપ્રાશનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં આંગણવાડીના બહેનો દ્વારા સંચાલન કરવામાં આવેલ તેમજ વાલીઓ તેમજ બાળકો...
સુરતની સેશન્સ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘મોદી સરનેમ’ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલી અરજીને મોટો ઝટકો આપ્યો છે. અરજીમાં ‘મોદી સરનેમ’ પર કરવામાં આવેલી ટિપ્પણી પર...
દેવરાજ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિહોરના સોનગઢ ખાતે ભાયાભાઈ ચૌહાણના ખાલી પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનતા...
પવાર ત્રણ માસથી પગારથી વંચિત રહેતા ભારે નારાજગી – આજે ફરી બેઠક મળી – બેઠકમાં કામદારો સાથે માવજી સરવૈયા અને ચીફઓફિસર પણ ઉપસ્થિત રહ્યા, ચીફઓફિસરે કહ્યું...
બરફવાળા ડમી કાંડમાં સંડોવાયેલા કેટલાક કર્મચારીઓમાં ફફડાટ ; કેટલાક સરકારી કર્મચારીઓ ડમી કાંડમાં ઝડપાયા, હજુ કંઈ કચેરીના કેટલા કર્મચારી પકડાશે ? તેને લઈ ચર્ચાનો માહોલ ભાવનગર જિલ્લામાં...