ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. વિભાગ ટૂંક સમયમાં પ્રવેશનું સમયપત્રક જાહેર કરશે. RTE કાયદાના 25 ટકા...
પવાર ગત વર્ષ જેવી ચમક નથી છતાં બપોર બાદ ઘરાકી વધવાનો જવેલર્સોનો સૂર: ઉંચા ભાવ તથા બે દિવસ તિથિની દ્વિધાની આંશિક અસર શનિવારે અખાત્રીજ હતી. આ...
કુવાડિયા નિર્દોષ અને દોષી વ્યક્તિઓ પાસેથી પૈસા લઇ કરોડો રૂપિયા બનાવ્યા, વધુ તપાસ કરતા મને લાગે છે અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે : સી.આર...
બરફવાળા સ્કૂલના શિક્ષકે હોંશિયાર વિધાર્થી મિલનનો ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો અને ડમી તરીકે ૮-૮ પરીક્ષાઓ પણ અપાવી, ગુરુએ જ શિષ્યનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું અને હાલ જેલના સળિયા...
પવાર આર.બી.આઈ.નાં નિયમો અને પરીપત્રોની ઐસી તૈસી ; વ્યવહાર સાચવવા ગ્રાહકો ચાલુ ચલણ આપે છે પરંતુ વેપારી વર્ગોની મનમાનીથી લોકો લાચાર રીઝર્વ બેંક દ્વારા નાના વ્યવહારો...
દેવરાજ મોંઘવારીના કારણે આ વર્ષે ટીકીટના ભાડામાં વધારો ઝીંકાયો ; શનિ,રવિની રજાના દિવસોમાં વોટરપાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર સહિત ગોહિલવાડમાં સૂર્યનારાયણએ...
કુવાડિયા સિહોર એલડીમુની હાઈસ્કૂલના સાયન્સ હોલ ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રષ્ટ અને કવિ લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલ “ઉમંગ કાવ્ય સંગ્રહ” પુસ્તકનું વિમોચન થયું, સ્વામી સ્વરૂપાનંદ...
દેવરાજ તડામાર તૈયારીઓનો આખરી ઓપ, ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્ય કક્ષાના નેતાઓ હાજરી આપશે સિહોરના દેદારજીના કુવા પાસે આવેલ રામદેવપીર યુવક મંડળ દ્વારા રામદેવપીર બાપાનો પ્રાણ...
Pvar ભાવનગરના 301ના જન્મ દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અને રાજ પરિવારને પ્રત્યેક નગરજન આજે પણ તેમના ત્યાગ અને પ્રજાપ્રેમ માટે ઋણી...
કુવાડિયા માંગલધામ ભગુડામાં અગ્રણી લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથે કરાયા અભિવાદન સન્માન ગોહિલવાડના સુપ્રસિદ્ધ શકિત સ્થાનક માંગલધામ ભગુડામાં અગ્રણી લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથે...