બરફવાળા ડમી કાંડનો રેલો લંબાઈ તેવી શકયતા, તપાસનો દોર લંબાશે, ડમી કાંડમાં વધુ કડાકા ભડાકા થવાના એંધાણ ચકચારી ડમીકાંડની તપાસ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે....
પવાર આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી અંગેની માહિતી પુસ્તીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માહિતી પુસ્તીકા વિતરણનો મુખ્ય હેતુ...
બરફવાળા જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, રામકીશન ઓઝા, અમિત ચાવડા, ઋત્વિક મકવાણા, અમરીશ ડેર, સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત, મોંઘવારી, બેકારી, મહિલા અત્યાચાર જેવા સ્થાનિક પ્રશ્નો ઉપરાંત રાહુલ...
કુવાડિયા આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર કલેકટરને અપાયું આવેદનપત્ર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામેના તમામ કેસ પાછા નહીં ખેંચાય તો ભાવનગર સહિત રાજયભરમાં આંદોલનના મંડાણ કરાશે...
બરફવાળા ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, ગઈકાલે અને આજે પણ મેં યુવરાજસિંહને પુછ્યો કે કોઈ મોટા રાજકીય વ્યક્તિના નામ છે જેમાં યુવરાજસિંહે મને રૂબરૂમાં...
પવાર મુખ્ય આરોપીને સજા અન્યનો નિર્દોષ છુટકારો સિહોર તાલુકાના વરલ ગામે પઆડા સબંધના કારણે 40 વર્ષીય આધેડની થયેલ હત્યા કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપીને ભાવનગરના પ્રિન્સી.ડીસ્ટ્રી.એન્ડ સેશન્સ...
પવાર – બુધેલીયા શહેરમાં ‘જયશ્રી પરશુરામ’નો નાદ ગુંજી ઉઠયો, પરશુરામ ગ્રુપ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો આજે પ્રાગયોત્સવ...
દેવરાજ ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરો દ્વારા પરસ્પર એકબીજાને મુબારકબાદી પાઠવાઈ : દેશની એકતા અને ભાઈચારા માટે દૂઆ મંગાઈ સિહોર સહિત જિલ્લામાં...
દેવરાજ વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ની કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર...
કુવાડિયા સમાજમાં સદભાવ અને કરુણાની ભાવનાને આગળ વધારવામાં આવે: પીએમ મુસ્લીમ બિરાદરો પર્વ ઈદ-ઉલ-ફિત્રના અવસરે વડાપ્રધાન મોદીએ દેશમાં સૌને ઈદની શુભકામના પાઠવી હતી અને લોકોના સારા...