દેવરાજ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, સૂકા ઘાસનો જથ્થો સળગીને સ્વાહા, લાખ્ખોનો ચારો બળીને ખાખ થયો, સિહોર સહિત ભાવનગર અન્ય તાલુકાના ફાયરો ઘટના સ્થળે...
દેવરાજ વિક્રમ રાઠોડ અને માવજી સરવૈયાએ સિહોર ખાતે પ્રેસ યોજી, ડમી કૌભાંડ બાદ હવે GISFS નું ભરતી કૌભાંડ આવ્યું સામે, ભરૂચ ના આઈ ડી ઇન્ચાર્જ એ...
પવાર પોતાની ઓફિસમાં જ ફાંસો ખાધો : સ્યુસાઇડ નોટમાં પોતાના ખરાબ દિવસો ચાલતા પગલુ ભર્યાનો ઉલ્લેખ ભાવનગર શહેરના આશાસ્પદ યુવાને પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી...
કુવાડિયા કીર્તિદાન ગઢવીના ધૂન-ભજનોથી પ્રભાવીત થઈ બાગેશ્વર ધામ આવવા આમંત્રણ આપ્યું બાગેશ્વર ધામના પીઠાધીપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 10 દિવસનો ગુજરાત પ્રવાસ ચાલી રહ્યો છે. હાલ તેઓ...
સોમવાર થી સિહોર ધર્મમય બનશે તા. 29 મેં થી લઈને તા.4 જૂન સુધી યોજાશે સપ્તાહ, ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત સપ્તાહમાં પ્રખર ભાગવતાચાર્ય નરેશભાઈ શાસ્ત્રીજી પોતાના શ્રીમુખે...
પવાર સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ પ્રેરિત અને Y-20 અંતર્ગત બોટાદ જિલ્લાના યુવાનોને ભારત માટે ગૌરવપૂર્ણ એવાં G-20 ના અધ્યક્ષપણાની વિસ્તૃત માહિતી સાથે યુવાનોને વિશ્વનું અર્થતંત્ર,...
પવાર નવા મંદિરના નિર્માણ દરેક ગામોથી આવેલ ઇટોને રથમાં લવાઈ ક્ષત્રિય ગોહિલ પરિવારના ઇષ્ટદેવ મુરલીધર દાદા ના મંદિર નું નવ નિર્માણ નું કાર્ય પચ્છેગામ મુકામે થઈ...
પવાર – દેવરાજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : વીજળીના ચમકારા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ઠંડકનો માહોલ : પંથકના અનેક ગામોમાં મેઘરાજાની એન્ટ્રી સિહોર શહેર સહિત...
દેવરાજ સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બપોરના સમયે ભારે પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે અનેક મકાનના નળિયા અને પતરાં હવામાં ઊડ્યાં હતા. ભાવનગર જિલ્લાના...
તોફાની પવન સાથે વરસાદ વરસવાને લઈ ઝાડ અને વિજપોલ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. બપોર બાદ વરસાદનુ આગમન તોફાની સ્વરુપે રહ્યુ હતુ. તાલુકાના અનેક ગામોમાં...