પવાર ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ભાવનગર ખાતે આગામી તા.20.06.2023 નાં રોજ યોજવા જઈ રહી છે, ત્યારે ભાવનગરની અંદર શોભાયાત્રા દરમિયાન કાયદો...
Pvar ગટર સફાઇમાં તંત્રના આંખ આડા કાન, સિહોર સુંદર નગર ને બદલે ગંદુ નગર, મોટાભાગના વોર્ડમાં કચરા અને ગંદકીનાં પ્રશ્ર્નથી લોકો ત્રસ્ત, ન.પા. દ્વારા સફાઇ માટે...
દેવરાજ વડાપ્રધાન મોદીની સરકારને કેન્દ્રમાં હાલ નવ વર્ષ સંપન્ન થઈ રહ્યા છે. જેને પગલે દેશભરમાં ‘સંપર્ક સે સમર્થન’ યોજનાના ભાગરૂપે સમગ્ર જૂન મહિનામાં વિવિધ કાર્યક્રમો યોજાશે....
પવાર અલંગના દરિયાકિનારે 7 ફુટ મોજા ઉછળ્યા, જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, બે દિવસ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી ગુજરાતના અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે,...
દેવરાજ ખાનગી કોલેજોમાં ફી, પરીક્ષા ફી, નોંધણી ફીમાં વધારો સ્થગિત, કુલપતિ સામે બંગડીઓ ફેંકી અને ચલણી નોટોનો વરસાદ નવા શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્ર 2023 24...
રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઇ ભરવાડની હાજરીમાં પોલીસનું ચેકિંગ સઘન કરાયુ આગામી રથયાત્રા પર્વને લઈ સિહોર પોલીસ દ્વારા સઘન...
વડોદરાના સાવલી તાલુકાના ખાકરીયામાં રેલ્વે ટ્રેક પરથી મળી આવેલ હાલલોકના જમીન દલાલ જતીન દરજીની લાશમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યા મુજબ જતીન દરજીને તેની પત્ની...
દેવરાજ સિહોર પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉત્સાહથી ઉજવણી, ફાયરિંગ બટ ખાતે ૧૦૧ વૃક્ષો વાવી જતન કરવાના સંકલ્પ લીધા ; પીઆઇ ભરવાડે કહ્યું સમગ્ર જીવ સૃષ્ટિ માટે...
પવાર મંત્રી ભાનુબેન બાબરીયાની સાથે પરસોત્તમભાઈ સોલંકી પણ ઉજવણીમાં જોડાયા, મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મેન્ગ્રોવ્સનું પ્રતીકાત્મક વાવેતર કર્યું. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. માનવ જીવનની...
Pvar વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સિહોર કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ વૃક્ષારોપણ કરવુ એ સાંપ્રત સમયમાં ખુબજ આવશ્યક બન્યુ છે.કોરોનાની લહેરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નહિ મળતા અનેક લોકોએ...