કુવાડિયા આપણને કાયમ એક પ્રશ્ન મનમાં હોઈ છે કે કેવી રીતે અપાય છે વાવાઝોડાના ભયસૂચક સિગ્નલ, તેમજ કેટલા સિગ્નલ હોઈ છે, અને બધાનો અર્થ શું થતો...
બરફવાળા હાલમાં ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી શું-શું કરવું જોઈએ...
દેવરાજ સિહોર બાલાજી નગર પ્રાથમિક શાળા ખાતે નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ નકુમ, શંખનાદ સંચાલક લોકનેતા મિલન કુવાડિયા, અને ભાજપના અગ્રણી કિશન સોલંકીએ બાળકોને પ્રવેશ આપી સફળ...
Devraj 15 દિવસે પણ પૂરતુ પાણી ન મળતા કોમલરાજ આસપાસના રહિશો ત્રાહિમામ, પાણીના વિતરણકાર્યમાં વ્યાપક ધાંધીયા, લોકોની સ્થિતિ કફોડી સિહોર નગરપાલિકાના અનેક વિસ્તારોમાં ૧૨ થી ૧૫...
પવાર પાલીતાણા ખાતે તા 10 અને 11 એમ 2 દિવસીય દુર્ગાવાહિનીનો વર્ગ યોજાયો હતો જેમાં કુલ 210 બહેનો હાજર રહ્યા હતા આ વર્ગમાં બહેનોને જૂડો, કરાટે,...
બરફવાળા જૂન 1998માં ગુજરાતમાં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું, ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયું હતું ઘણું નુકસાન, જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી, બિપોરજોયને પણ...
પવાર ભાવનગરની શ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સમગ્ર રાજ્યભરમાં બે દિવસીય શાળા પ્રવશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના...
કુવાડિયા સર્વોત્તમ ડેરી દ્વારા નવી પ્રોડક્ટ અમુલ ખાટી છાશનું ઉદ્ઘાટન કરતા સર્વોત્તમ ડેરીનાં સ્થાપક અને મેનેજિંગ ડિરેકટર શ્રી એચ.આર.જોષી ખૂબ જ ટુંકાગાળામાં ઝડપી વિકાસ થકી હરણફાળ...
ગૌતમ જાદવ શુ દિપડા પરિવારો રહેણાંક બનાવ્યું.? ત્રણ દિપડા પાંજરે પુરાયા પછી પણ દિપડાના આંટાફેરા, દિપડા પરિવારોએ સિહોર પંથકનો રહેણાંક બનાવ્યું, સમી સાંજે તરશિંગડા ડુંગરમાં ફરી...
પવાર તાલુકા પંચાયત કચેરીનો વહીવટ એકદમ કથળેલી હાલતમાં, અરજદારોને ભાજપના કારોબારી ચેરમેનની ચેમ્બરમાં દાખલાઓ લેવા જવાનું આ કેવું.? દાખલા કાઢવાના ડિપારમેન્ટ, કર્મચારી, અધિકારીઓ શુ કરે છે...