પવાર સંભવિત વાવાઝોડા સામે વહીવટી તંત્રનું આગોતરૂ આયોજન :બચાવ રાહત માટે સમગ્ર તંત્ર સ્ટેન્ડ બાય : વાવાઝોડા પહેલા અને પછીની પરિસ્થિતિને પહોંચી વળવા સિહોર વહીવટી તંત્રની...
કુવાડિયા બિપોરજોય વાવાઝોડાના કારણે તેજ પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે હિન્દુઓના યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની શિખર પર ફરકાવવામાં આવેલી ધ્વજા પણ ખંડિત થઇ હતી. બે ધ્વજા...
બ્રિજેશ અનેક સ્થળોએ હાઇવે પર વૃક્ષો ઢળી પડતા વાહન વ્યવહારને અસર : વાવાઝોડાની અસરથી આજે ત્રીજા દિવસે વરસાદી માહોલ, પવનના સુસવાટા સાથે ગ્રામ્ય પંથકમાં હળવા ભારે...
કુવાડિયા સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત રહેવા શીખ આપતા શ્રી પરમાર્થદેવજી શ્રી રામદેવજી મહારાજ પ્રેરિત પતંજલિ યોગ પરિવાર ભાવનગર દ્વારા યોજાયેલ કાર્યકર્તા બેઠકમાં સનાતન સંસ્કૃતિ માટે સમર્પિત...
દેવરાજ ના દોલત સે, ના શોહરત સે, ના બંગલા-ગાડી રખને સે… મિલતા હૈ સૂકુંન દિલ કો કિસી ગરીબ કી મદદ કરને સે… સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ...
તા 16 અને શુક્રવારે સણોસરાની કેન્દ્રવર્તી શાળામાં ગોકુળભાઈ આલ આયોજિત નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પનું આયોજન, ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા અનુરોધ, અગાઉના 17 કેમ્પો...
દેવરાજ જિલ્લા માં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે. શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથક માં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં વાવાઝોડા...
કુવાડિયા ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. મોરારીબાપુની...
પ્રશાસને અત્યાર સુધીમાં વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 27,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે કારણ કે ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે...
ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગર દ્વારા તારીખ 14 અને 15 તારીખે શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને...