રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે વિશ્વને પોતાનું બનાવતા શીખો અને વિશ્વના બનતા પણ શીખો. કોળી-બંગલો બનાવતા પહેલા બાળકોને સંસ્કારી અને સદાચારી બનાવો. બાળકોને સારું અને સારું...
કુવાડિયા યુવા વર્ગમાં પ્રવર્તિ રહેલો ભારે ઉત્સાહ, ચોમેર જય જય જગન્નાથનો નાદ ગૂંજી ઉઠશે, મંગળવારે અષાઢી બીજે શહેરમાં વિવિધ મનોહર થીમ પર આધારિત રથયાત્રા પરંપરાગત રાજમાર્ગો...
રઘુવીર મકવાણા અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઢડામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા ; એસપી...
દેવરાજ બિપોરજોય વાવાઝોડા ખતરાના સમયે સિહોર ટાણા મહાવિર નગર પ્લોટ વિસ્તારમાં વસતા લોકોને નાસ્તા પાણી અને તેમના પશુઓને સલામતિ ના ભાગરૂપે મહાવિર નગર પ્રાથમિક શાળામાં આશ્રય...
Pvat સિહોર કે સિતારે આયોજિત સૂર સાનિધ્યનો સુપર્બ કાર્યક્રમ યોજાયો, સિહોર કે સિતારેના કલાકારોએ જમાવટ પાડી દીધી ગઇકાલની રાત સિહોર સૂરના સાનિધ્યમાં લપેટાઇ ગઈ હતી, સિહોર...
Pvar પ્રેમ અને સંભાળપુર્વક નિસ્વાર્થ ભાવે માનવતાની સેવા સિહોર સિપાઈ સમાજ, જાયન્ટસ ગૃપ, સાઈ ક્લિનિક, ખોજા શિયા સમાજના સહયોગ તેમજ સૌલ હોસ્પિટલ આયોજિત હાડકાના રોગોનો નિઃશુલ્ક...
દેવરાજ જય જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે સિહોર શહેર ગૂંજી ઉઠશે, અભુતપૂર્વ સુરક્ષા કવચ વચ્ચે ભગવાન નગરચર્યાએ નિકળશે પ્રતિ વર્ષની પરંપરા મુજબ પરમ દિવસે અષાઢી બીજના...
મિલન કુવાડિયા શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખનો આ કારણે ન સંભાળ્યો કાર્યભાર… કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે...
વિપુલ લુહાર રાણપુર ગતરોજ બોટાદ રેલ્વે સ્ટેશનમાં પીડિત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે તેના પતિએ ઝઘડો કરી ઘરેથી કાઢી મૂક્યા છે...
પવાર ભાવનગર ખાતે થેલેસેમિયાના દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં રાજવી યુવરાજ જયવિરાજસિંહજી ગોહિલ, ટ્રાફિક પી.આઈ. ઝાલા, અગ્રણી ઉધોગપતિ મુન્નાભાઈ વરતેજી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા...