પવાર ; બુધેલીયા સિહોર ખાતે જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે રથયાત્રા સંપન્ન, ધામધૂમપૂર્વક નિકળેલી ભવ્ય શોભાયાત્રા, રથયાત્રાનો માર્ગો પર જય રણછોડના નાદથી ગૂંજી ઉઠયો, શહેરની સવારીએ...
દેવરાજ સિહોરમાં ભગવાન જગન્નાથજીની અંદાજે 5 કિલોમીટરની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દરમિયાન સિહોર પોલીસ પીઆઇ ભરવાડે રથ...
પવાર શહેર અને જિલ્લાના ભાવિકો ભગવાન જગન્નાથજીની ભકિતમાં રંગાયા : પ્રસ્થાન સમયે બેન્ડ – બ્યુગલના નાદ : રાત્રે સંતોની સભા યોજાશે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે...
દેવરાજ આગામી સમયમાં આવનારી ડિફેન્સની ભરતીઓને ધ્યાને રાખી જેવી કે આર્મી, BSF, CRPF, SRPF, પોલીસ કોન્સ્ટેબલ, PSI, ફોરેસ્ટની 90 દિવસનાં ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન શિવમ...
પવાર સિહોર લાયન્સ કલબ અને નેચરોપથિ ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા રક્તદાન કેમ્પ ત્થા ડાયાબીટીસ ચેકઅપ કેમ્પમાં 46 રક્તની બોટલ એકત્રિત થઈ હતી અને 45 ડાયાબીટીસ ચેક અપ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આજે સવારે 4 વાગ્યે જમાલપુર વિસ્તારમાં રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં ‘મંગલા આરતી’માં ભાગ લીધો હતો. ગૃહમંત્રી...
કુવાડિયા ૨૨મી જૂને ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે બેઠક કરશે : લોકસભાની ચૂંટણીને લઇ રણનીતિ ઘડવમાં આવશે, તમામ સીનીયર નેતાઓને હાઈ કમાંડનુ તેડુ, રણનીતિ-સંગઠન મામલે...
પવાર ડમ્પર અને ટ્રક ચાલકો હાઇવે પર બેફામ, પિતા પુત્રી મોટરસાયકલ પર નોઘણવદર થી સિહોર તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત, સિહોરના સોનગઢ પાસે અકસ્માતની...
કુવાડિયા ધારાસભ્યો, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાયું સંમેલન, ૫૦૦૦ જેટલા લાભાર્થીઓ રહ્યા ઉપસ્થિત, લાભાર્થીઓના મુખ પર અનેરી ખુશી જોવા મળી ભાવનગર શહેર ભાજપ...
કુવાડિયા જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ, રાજેન્દ્રસિંહ રાણા, કિર્તીબેન દાણીધારીયા ઉપસ્થિત રહેશે : ૧૦૦ ટ્રક, ૨૦ ટ્રેકટર, હાથી – ધોડા, રાસ મંડળીઓ જોડાશે દેશની ત્રીજા...