Pvar એસટી વિભાગના અધિકારીઓના આંખે પાટા, હજારો વિદ્યાર્થીઓને હેરાનગતિ, પાસ કઢાવવા કતારો લાગે છે, વિદ્યાર્થીઓની હેરાનગતિ કેમ દેખાતી નથી સમગ્ર રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ...
કુવાડિયા રૈયાન ખૂબ નાની ઉમરનો હતો ત્યારથી એમના દાદા પાસેથી યોગ અભ્યાસ કરી રહ્યો છે, રૈયાન ગજબની સ્ફૂર્તિ સાથે રમત રમતમાં આસનો કરી નાખે છે, રૈયાન...
બુધેલીયા સંતશ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને સંત શ્રી વેલનાથ બાપુ જન્મ જયંતિ સમિતિ દ્વારા આજે વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી....
પવાર ; બુધેલીયા સિહોર ખાતે જય રણછોડ માખણચોરના ગગનભેદી નારા સાથે રથયાત્રા સંપન્ન, ધામધૂમપૂર્વક નિકળેલી ભવ્ય શોભાયાત્રા, રથયાત્રાનો માર્ગો પર જય રણછોડના નાદથી ગૂંજી ઉઠયો, શહેરની સવારીએ...
દેવરાજ સિહોરમાં ભગવાન જગન્નાથજીની અંદાજે 5 કિલોમીટરની રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. દરમિયાન સિહોર પોલીસ પીઆઇ ભરવાડે રથ...
પવાર સિહોર લાયન્સ કલબ અને નેચરોપથિ ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા રક્તદાન કેમ્પ ત્થા ડાયાબીટીસ ચેકઅપ કેમ્પમાં 46 રક્તની બોટલ એકત્રિત થઈ હતી અને 45 ડાયાબીટીસ ચેક અપ...
પવાર ડમ્પર અને ટ્રક ચાલકો હાઇવે પર બેફામ, પિતા પુત્રી મોટરસાયકલ પર નોઘણવદર થી સિહોર તરફ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત, સિહોરના સોનગઢ પાસે અકસ્માતની...
દેવરાજ પવાર રથયાત્રા દરમિયાન 1 DYSP 2 PI, 1 PSI, ઉપરાંત 80 પોલીસ, હોમગાર્ડ-TRB, 15 SRP સહિત કુલ 160નો બંદોબસ્ત રહેશે તૈનાત : તાલુકામાં નાના-મોટી ત્રણ...
બુધેલીયા આવતીકાલે અષાઢી બીજે ઠાકરદ્વારા મંદિરેથી થશે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રામાં ઉમટી પડશે ભાવીકો સિહોરમાં આવતીકાલે મંગળવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા...
રથયાત્રા પૂર્વે સોશ્યલ મીડિયા પર સિહોર પોલીસની ‘બાઝનજર’: ગૂગલ પર કયો શબ્દ કેટલી વાર સર્ચ થયો તેના પર વૉચ, પોલીસની ટેકનીકલ ટિમ કામે લગાડી દેવાઇ :...