પવાર જૈનાચાર્ય પુ.આચાર્ય ભગવંત શ્રી વિજય રાજહંસસુરીશ્વરજી મહારાજ આદિ સાધુ ભગવંતો સાથે વિહાર કરી જેઠ વદી સાતમ તા.10 જૂન શનિવારના રોજ બગદાણા ગુરૂ આશ્રમ પધાર્યા. જ્યાં...
બરફવાળા બીપરજોય’ નામનું વાવાઝોડું ગુજરાત ના કેટલાક ભાગોમા ત્રાટકવાની સંભાવના ને લઇ રાજ્ય અને કેન્દ્રનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ થઈ રહ્યું છે.જેને લઈ અલંગ શિપ યાર્ડ ખાતે...
બરફવાળા બિપોરજોય બન્યું ‘બળવાન’ : ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતા પવનોઃ વાદળછાયુ વાતાવરણઃ વાવાઝોડુ ‘ટોક ઓફ ધી ટાઉન’ : મહાભયાનક વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ પકડવા કાંઠે...
દેવરાજ અરબી સમુદ્રના વાવાઝોડાની અસરમાંથી સિહોર પણ બાકાત ન હોય તેમ આજે ધૂળની ડમરીઓ ઉડાડતો પવન ફુંકાઈ રહ્યો છે. આ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે આજે...
પવાર વાવાઝોડાના પગલે ડે કલેકટર અને મામલતદાર જોગસિંહ દરબારનું સતત મોનીટરીંગ, બન્ને અધિકારીઓ સમગ્ર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં સિહોર પંથકમા સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા સ્થાનિક વહીવટીતંત્ર...
બરફવાળા ભાવનગર ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ અંતર્ગત ભાવનગરની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં...
પવાર સંભવિત વાવાઝોડા સામે લોકોને સાવચેત રહેવા અપીલ, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં સ્થળાંતર કરવાની જરૂર પડે તે અંગેની આગોતરી તૈયારી, મામલતદાર જોગસિંહ દરબાર રૂબરૂ અનેક વિસ્તારોમાં ફર્યા...
દેવરાજ સિહોરના વડલાચોક આસપાસ વાવાઝોડાના પગલે શહેરમાં તકેદારી રાખવા માટે તંત્ર સજ્જ બન્યું છે. શહેરમાં વિવિધ સ્થળો પર આવેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં...
પવાર ધનકેડી વિસ્તારમાં ગંદકીનું વધતું જતું સામ્રાજ્ય, લોકો ત્રસ્ત સિહોર શહેરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર ઠેર જામેલા ગંદકીના થરથી રોગચાળો વકરી રહ્યો છે. તેમ છતાં જવાબદાર...
પવાર વાવાઝોડાની પરિસ્થિતિ સંદર્ભે લેવાયેલ નિર્ણય મોદી સરકારના ૯ વર્ષના સુશાસન સંદર્ભે સિહોર ખાતે ભાજપ દ્વારા બુધવારે યોજાનાર લોકસભા મહાસંમેલન સ્થગિત રાખેલ છે. વાવાઝોડાની પરિસ્થિતિ સંદર્ભે...