પવાર શ્રી સિહોર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. ની ૬૨મી વાર્ષિક સાધારણ સભા તા. ૯/૭/૨૦૨૩ રવિવારે સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠોડના પ્રમુખ સ્થાને ક્રિષ્નાપાર્ટી પ્લોટ, સિહોર...
પવાર – બુધેલીયા રાજકોટ-ભાવનગર હાઇ-વે જાગૃતિ પાસે ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ ; તંત્ર માત્ર દેખાવ ખાતર ખાડાઓને રિપેર કરે પછી ફરી જેમના તેમ ; અહીં આસપાસ લાંબા...
બુધેલીયા ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલું ગામ હરોળબંધ દુકાનો પરથી જ ખબર પડી જાય કે ચારેય બાજુ ફુલવડી દેખાય છે તો રંઘોળા આવી ગયું છે. ગામમાં...
બ્રિજેશ શ્રાવણ માસ પૂર્વે તંત્રવાહક માર્ગનું જરૂરી સમારકામ હાથ ધરે તેવી ભાવિકોમાં પ્રબળ માંગ દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના આગમનને આડે હવે થોડા દિવસો...
પવાર ત્રણ માસ પહેલા બનેલા રોડમાં ગાબડા, ભષ્ટાચારની ગંધ, તટસ્થ તપાસની ઉઠતી માંગ, ખખડજન રોડને લઈ લોકરોષ ભ્રષ્ટ સરકારી તંત્ર અને ભ્રષ્ટ રાજનેતાઓના કારણે જિલ્લામા અનેક...
દેવરાજ સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી...
દેવરાજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ચણીયાળા ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 11 વર્ષના પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકને જન્મ જાત હૃદયરોગની ખામી હતી....
પવાર વરસાદના કારણે રોડની સ્થિતિ વધુ બગડી, વાહનચાલકો પર જીવનું જોખમ, મોટા-મોટા ખાડા પડયાં, ગંભીર અકસ્માતો છતાં તંત્ર પાસે ખાડા પૂરવાનો સમય નથી સિહોર શહેરમાં અનેક...
પવત સિહોર ખાતે આજે એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને સાઈનાથ ક્લિનિક...
Pvar મન હોઈ તો માળવે જવાય…એ કહેવત પાલિતાણાના મત્સ્યખેડૂત એટલે કે માછીમાર વિનોદભાઇ મીઠાપુરાને બરાબર લાગુ પડે છે તેઓ એક સમયે બીજાને ત્યાં મત્સ્યપાલક તરીકે કામ...