પવાર અધિકમાસ ચાલી રહ્યો છે ત્યારે ઠેરઠેર મંદિરોમાં વિવિધ ભક્તિમય કાર્યક્રમ ચાલી રહ્યા છે. ત્યારે સિહોરની શ્રી ગોપાલલાલ મંદિર ખાતે રથયાત્રા મહા મહોત્સવ પ્રસંગે વૈષ્ણવો દર્શનાર્થે...
કુવાડીયા કોંગ્રેસે રામધૂન બોલાવી, સૂત્રચાર કર્યા, મૃતક મહિલા માટે આર્થિક સહાયની માંગ કરી ભાવનગર શહેર માં માધવહીલ બહુમાળી બિલ્ડીંગ માં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થઈ...
પવાર આજરોજ સમાજ રત્ન ચિનુભાઈ મંજુલા ભગિની મિત્ર મંડળ પાલીતાણા સંચાલિત શ્રી આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્ર તેમજ નારી સંરક્ષણ કેન્દ્ર પાલિતાણા ખાતે “નારી વંદન ઉત્સવ” ના...
પવાર સિહોરની સ્વચ્છતાની પરીક્ષા શરૂ સિહોરના સ્વચ્છતા સર્વેક્ષણ માટે ગાંધીનગરથી બનેલી ટીમ સિહોર આવી પહોંચે છે તેની સાથે સાથ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા નું સર્વેક્ષણ...
પવાર સિહોર પોલીસની ટીમે શહેરના ગૌતમેશ્વર પાસેથી ચોરી કરીને ફેરવતા બાઈક સાથે એક શખ્સની ધડપકડ કરી છે એ સાથે શહેરમાંથી ચોરી થયેલ બાઈકનો ભેદ ઉકેલ્યો છે....
કુવાડીયા ભાવનગર વાઘાવાડી વિસ્તારમાં માધવહિલ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયા બાદ રહીરહીને તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી જાગ્યુ છે અને હવે એક મહિલાના મોત બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ...
કુવાડીયા ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે પાલિકા માત્ર નોટિસ...
મિલન કુવાડિયા અચાનક ગેલેરીનો હિસ્સો તુટતા નાસભાગ મચી: ફાયર બ્રિગેડની મદદથી 12 લોકોનું રેસ્કર્યું :108 એમ્બ્યુલન્સો ઘટના સ્થળે દોડી : પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બંદોબસ્ત...
પવાર સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે ટેમ્પલ બેલના ધાંધીયા, ટેમ્પલ બેલ અનિયમીત આવતા લોકોની પરેશાની વધી સિહોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે...
મેટર આજે ભાવનગરમાં બનેલી દુર્ઘટનામાં એક મહિલાનો જીવ ગયો, અનેક ઇજાગ્રસ્ત થયા, સિહોરમાં પણ પુનરાવર્તન અહીં થઈ શકે છે. જોખમી ઇમારતો મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં...