બરફવાળા સ્કૂલના શિક્ષકે હોંશિયાર વિધાર્થી મિલનનો ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો અને ડમી તરીકે ૮-૮ પરીક્ષાઓ પણ અપાવી, ગુરુએ જ શિષ્યનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું અને હાલ જેલના સળિયા...
પવાર આર.બી.આઈ.નાં નિયમો અને પરીપત્રોની ઐસી તૈસી ; વ્યવહાર સાચવવા ગ્રાહકો ચાલુ ચલણ આપે છે પરંતુ વેપારી વર્ગોની મનમાનીથી લોકો લાચાર રીઝર્વ બેંક દ્વારા નાના વ્યવહારો...
દેવરાજ મોંઘવારીના કારણે આ વર્ષે ટીકીટના ભાડામાં વધારો ઝીંકાયો ; શનિ,રવિની રજાના દિવસોમાં વોટરપાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર સહિત ગોહિલવાડમાં સૂર્યનારાયણએ...
કુવાડિયા સિહોર એલડીમુની હાઈસ્કૂલના સાયન્સ હોલ ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રષ્ટ અને કવિ લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલ “ઉમંગ કાવ્ય સંગ્રહ” પુસ્તકનું વિમોચન થયું, સ્વામી સ્વરૂપાનંદ...
દેવરાજ તડામાર તૈયારીઓનો આખરી ઓપ, ત્રણ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્ય કક્ષાના નેતાઓ હાજરી આપશે સિહોરના દેદારજીના કુવા પાસે આવેલ રામદેવપીર યુવક મંડળ દ્વારા રામદેવપીર બાપાનો પ્રાણ...
Pvar ભાવનગરના 301ના જન્મ દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અને રાજ પરિવારને પ્રત્યેક નગરજન આજે પણ તેમના ત્યાગ અને પ્રજાપ્રેમ માટે ઋણી...
કુવાડિયા ભાવનગરના 301માં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત રાજઘાટ ખાતે રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને સી.આર.પાટીલ દ્વારા પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. ભાવનગરની સ્થાપનાના...
કુવાડિયા તા. ૨૨, ૨૩, ૨૪ એપ્રિલ ભાવનગરના આંગણે વૈવિધ્યસભર રંગદર્શી કાર્યક્રમો સાથે થશે ભાવસભર ઉજવણી કલા અને સાંસ્કૃતિક નગરી અને જેને ભાવસભર કહેવામાં આવે છે તેવા...
બરફવર્ષા ડમીકાંડમાં જીતુ વાઘાણી, વર્તમાન મંત્રી, આસીત વોરા સહીત 30 નામનો ધડાકો : પોલીસ સમક્ષ હાજર થયા પૂર્વે નિવેદન: પૂર્વ શિક્ષણમંત્રી, વર્તમાન પ્રધાન સહીત વધુ 30...
પવાર સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી શેરીઓમાં રખડતા શ્વાનોનો ભારે આતંક ફેલાયો છે છેલ્લા બે મહિનામાં અસંખ્ય લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે જેને...