દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે, જે સુખ, સમૃદ્ધિ અને સારા ભવિષ્યની ઈચ્છા ન કરતો હોય. આ માટે દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે, છતાં...
સમય જોવા માટે ઘરોમાં વોલ ક્લોક લટકાવવી સામાન્ય વાત છે. લોકો પોતાની પસંદગીની ડિઝાઇન અને કલરવાળી ઘડિયાળ લાવે છે અને તેને ઘરમાં મૂકે છે. પરંતુ શું...
સવારે ઉઠ્યા પછી પક્ષીઓને ખવડાવવાથી માનસિક શાંતિ મળે છે અને આમ કરવાથી કુંડળીમાં અશુભ પરિણામ આપનાર ગ્રહો પણ શાંત થઈ જાય છે. આ સાથે તમે વહેલી...
ભોલેનાથ પણ ભગવાન શિવનું બીજું નામ છે. તે દેવોના દેવ પણ છે. એવું કહેવાય છે કે તે સરળ મનના પ્રિય દેવતા છે, જે કોઈપણના ધ્યાનથી ખૂબ...
હિંદુ ધર્મમાં, ગરુડ પુરાણને મહાપુરાણ કહેવામાં આવે છે કારણ કે તે માત્ર જન્મ, મૃત્યુ અને મૃત્યુ પછી આત્માની યાત્રા વિશે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જણાવે છે....
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જેમ વ્યક્તિની જન્મકુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને તેના નેચર અને વ્યક્તિત્વ વિશે જણાવવામાં આવે છે. એ જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં માનવ શરીરના અંગોની રચના...
હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયનાં દેવતાનાં રૂપમાં પૂજવામાં આવે છે. નવગ્રમાં શનિ સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે લોકો પર શનિદેવનની કૃપા...
સફળતા મેળવવા માટે સૌ કોઇ સખત મહેનત કરે છે. કેટલાંક લોકોને થોડી મહેનતમાં જ સફળતાનો સ્વાદ ચાખી લે છે. અને કેટલાંકને લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારે...
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં બનેલી રેખાઓનું ખુબ મહત્વ છે. હથેળીમાં રેખાઓની સાથે કેટલાક નિશાન પણ હોય છે. કેટલીક રેખાઓ અને નિશાનનું હોવું ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે....
અંક જ્યોતિષમાં જન્મ તારીખ ઉપરાંત જન્મનો મહીનો પણ વ્યક્તિની પર્સનાલિટી અંગે જણાવે છે. દર મહીના પર કોઇનાં કોઇ ગ્રહનો પ્રભાવ હોય છે. આ મુજબ દરેક મહીનામાં...