Palitana

પાલિતાણાનાં રાજપરા ગામે મતદારોમા જાગૃતતા લાવવા સીગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો

Published

on

પવાર

૧૦૨ પાલીતાણા વિધાનસભાના ભાગ નંબર ૨૫૮ રાજપરા (ઠાડચ) ગામે અવસર લોકશાહીનો અંતર્ગત મતદારોમા જાગ્રતતા લાવવા સીગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ યોજવામા આવ્યો.જેમા પ્રા.શાળાના બાળકો,શિક્ષકો અને વિશાળ સંખ્યામા મતદારોએ પોતાની સહી કરીને સંદેશ આપ્યો કે અમે મતદાન કરીશુ અને કરાવીશુ. આ કાર્યક્રમમાં ખાસ મહિલા મતદારો પણ જોડાયા હતા.ચુટણીપંચે મતદારોમા મતાધિકારની જાગ્રતતા આવે તે માટે અનેક કાર્યક્રમો જાહેર કરલા છે તે બધા કાર્યક્રમ ગામમા થાય તે માટે બી.એલ.ઓ. જયેન્દ્રસિહ ડી.ગોહિલ જહેમત ઉઠાવી રહ્યાં છે.

Exit mobile version