Mahuva

મહુવા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરતા કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કીરેન રિજીજુ

Published

on

મહુવા ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Union Law and Justice Minister Kiren Rijiju paying darshan at Mahuva Swaminarayan Temple
કેન્દ્રીય મંત્રી શ્રી એ સ્વામી નારાયણ મંદિર ખાતે નીલકંઠવર્ણી ને જળાભિષેક કરીને દર્શન કર્યા હતા. તેમજ રક્ષાપોથી બાંધી હતી.

Union Law and Justice Minister Kiren Rijiju paying darshan at Mahuva Swaminarayan Temple

મંત્રી શ્રી એ મંદિર પરિસરમાં દર્શન કરી સ્વામી શ્રી વિનમ્ર મુની સ્વામી તથા શ્રી યોગી જીવન સ્વામી સાથે આઘ્યાત્મિક વાર્તાલાપ પણ કર્યો હતો.

Union Law and Justice Minister Kiren Rijiju paying darshan at Mahuva Swaminarayan Temple

આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી આર. સી. મકવાણા, જિલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા સહિત મહુવાના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કૌશિક શીશાંગીયા

Advertisement

Exit mobile version