Sihor

સિહોર દેવગાણા ડુંગરવાળા ખોડિયાર મંદિરના મહંત પૂ.ધરમદાસ બાપુ સ્વધામ સિધાવ્યા – ભક્તજનોમાં ભારે શોક

Published

on

કુવાડીયા

આવતીકાલે ચાણોદ ખાતે અંતિમ દર્શન બાદ અશ્રુભીની આખે ભક્તો અંતિમવિધિ કરશેMahant P.Dharmadas Bapu of Sihore Devgana Dungarwala Khodiyar Temple built Swadham - Devotees mourned

સિહોરના દેવગાણા ગામે આવેલ ડુંગરવાળા ખોડિયાર માતાજી મંદિરના મહંત પુજય ધરમદાસ બાપાને આજે હૃદયરોગ નો જીવલેણ હુમલો આવતા પૂજ્ય બાપા એ અંતિમ શ્ર્વાસ લઈ સ્વધામ સિધાવ્યા હતા. પૂજ્ય બાપુના દેહ વિલયના સમાચાર વાયુ વેગે પ્રસરતા ભાવિક ભક્તો પુજય બાપાના અંતિમ દર્શન માટે અશ્રુભીની આંખે દોડી ગયા હતા.Mahant P.Dharmadas Bapu of Sihore Devgana Dungarwala Khodiyar Temple built Swadham - Devotees mourned મૂળ વતન નેસડી (સા.કુંડલા) અને ભગવાન કૃષ્ણ અને દતાત્રય ભગવાન ના પરમ ઉપાસક હતા. પૂજ્ય ધરમદાસ બાપુના અંતિમ દર્શન આવતીકાલે ચાણોદ નર્મદા કિનારે રાખેલ છે. બાપાના દેહવિલનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ભક્તોમાં દુઃખ સાથે શોકની લાગણી છવાઈ હતી

 

Exit mobile version