Sihor

સિહોરના પ્રગટેશ્વર મંદિર રામદરબારનું આયોજન કરાયું હતું

Published

on

પવાર

સિહોરના પ્રગટેશ્વર મંદિર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ એવા પૌરાણિક એવી સાક્ષાત્કાર એવા હનુમાનજી પ્રગટ થયેલ હનુમાનજી લીંબડી વર્ષોથી આ અડીખમ લિંબડાવાળાદાદા તરીકે જાણીતા હનુમાનજી લીંબડી ના મહંત તેમજ પિતા પુત્ર ની જુગલ જોડી જગદીશ બાપુ અગ્રાવત તેમજ નિકુંજ અગ્રાવત, અમરસિભાઈ ઘેલડા,દીપકભાઈ સોની,પિયુષભાઈ,

a-ram-darbar-was-organized-at-the-matileshwar-temple-of-sihore

બુધાભાઇ તેમજ કાર્તિકભાઈ સહિત ની ટીમ દ્વારા સંગીત સાથે સુંદરકાંડ, હનુમાનચાલીસા,રામધૂન સાથે સ્વ. રણછોડદાસભાઈ વીરાભાઇ સોલંકી (નવાગામ કનીવાવ) સિહોર ના સ્મરણાર્થે ભાવાંજલિ અર્પણ સહિત ધાર્મિક કાર્યક્રમ માં પરિવારજનો , સગા સબંધી ઓ સ્નેહીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version