Sihor
સિહોર ખાતે સ્વ.શાંતિદાસજી ભગવાનદાસજી અગ્રાવતના સ્મરણાર્થે રામદરબાર યોજાયો.
પવાર
સિહોરના પ્રગટેશ્વર મંદિર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ એવા પૌરાણિક એવી સાક્ષાત્કાર એવા હનુમાનજી પ્રગટ થયેલ હનુમાનજી લીંબડી વર્ષોથી આ અડીખમ લિંબડાવાળા દાદા તરીકે જાણીતા હનુમાનજી લીંબડી ના મહંત તેમજ પિતા પુત્ર ની જુગલ જોડી જગદીશ બાપુ અગ્રાવત તેમજ નિકુંજ અગ્રાવત, અમરસિભાઈ ઘેલડા,દીપકભાઈ સોની,પિયુષભાઈ,બુધાભાઇ તેમજ કાર્તિકભાઈ સહિત ની ટીમ દ્વારા સંગીત સાથે સુંદરકાંડ,



હનુમાનચાલીસા,રામધૂન સાથે સ્વ.શાંતિદાસજી ભગવાનદાસજી અગ્રાવત ના સ્મરણાર્થે ભાવાંજલિ અર્પણ સહિત ધાર્મિક કાર્યક્રમ માં પરિવારજનો , સગા સબંધીઓ સ્નેહીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા