Palitana

પાલીતાણા ખાતે શ્રી ગુરૂ ગોબિંદસિંઘ સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

Published

on

પવાર

પાલીતાણા ખાતે સિન્ધી સમાજ દ્ઘારા આજે તા:- 29/12/2022 ગુરૂવાર ના રોજ 356 મી શ્રી ગુરૂ ગોબિંદસિંઘ સાહેબની જન્મ જયંતિ ધામધુમથી ઉજવામા આવી હતી , જેમાં સવારથી લઈને સાંજ સુધી ભકિતમય વાતાવરણ રહ્યુ હતુ

the-birth-anniversary-of-shri-guru-gobindsingh-sahib-was-celebrated-at-palitana

જેમા સિન્ધી સમાજના લોકો વિશાળ સંખ્યામા જોડાયા હતા, તેમજ સિન્ધી કેમ્પમાં આવેલ બન્ને ગુરૂદ્ધારા સાહેબમાં લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ

Trending

Exit mobile version