Sihor

સિહોર વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્મશાન ગૃહની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

Published

on

દેવરાજ
સિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા સેવા સપ્તાહ સત્ર અંતર્ગત રવિવાર ની સાંજે ૪ વાગે ગૌતમેશ્વર રોડ પર આવેલ સ્મશાન ગ્રુહ ની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી.

Sihore Vishwa Hindu Parishad and Bajrang Dal organized a cremation ground cleaning campaign.

તેમા બજરંગદળ ના ભાવનગર જિલ્લા ગ્રામ્ય ના સહ સંયોજક વિજયભાઈ શેલાના , સિહોર પરિષદ ના ઓમભાઈ ચોહલા , ધર્મેશભાઈ ખત્રી , પ્રેમભાઈ યાદવ,દીપકભાઈ નાથાણી,અભિષેકભાઈ ગૌસ્વામી ,વામનભાઈ ગલાણી ,જયેશભાઈ ચોહલા, ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version