Sihor

સિહોરના નગરજનો માટે રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પનું આયોજન

Published

on

બ્રિજેશ

નૂર હોમિયો કેર એન્ડ જનરલ હોસ્પિટલ આયોજિત સિહોરના યકીનશાહ પીરની દરગાહ ખાતે યોજાશે કેમ્પ, ડો ફિરોઝ એ હાસમાણી તપાસી નિદાન કરશે

સિહોરમાં રવિવારે એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તા. ૧૩ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી નૂર હોમિયો કેર એન્ડ જનરલ હોસ્પિટલ આયોજિત કેમ્પ સિહોરના યકીનશાહ પીરની દરગાહ ખાતે યોજાશે જેમાં ડો ફિરોઝ એ હાસમાણી સારવાર તેમજ ચેકઅપ તપાસી નિદાન કરશે.

Organized free all-disease diagnosis camp and treatment camp on Sunday for the citizens of Sihore

કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીને દવા ફ્રી આપવામાં આવશે જે કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે

Advertisement

Exit mobile version