Bhavnagar

ભાવનગર એમ.કે યુનિ.ના પ્રથમ વર્ષના બ્રહ્મ અભ્યાસ ક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા એન.એસ.યુ.આઈ ની રજુઆત

Published

on

દેવરાજ

ઉપવાસ આંદોલન ની ચિમકી

ભાવનગર એમ.કે. યુનિવર્સિટી ના પ્રથમ વર્ષ બી.એ/બી.કોમ તથા એમ.એ/એમ.કોમ માં બાહ્ય અભ્યાસક્રમ માં એડમિશન પ્રક્રિયા છેલ્લા એક વર્ષ થી બંધ કરેલ છે તો અન્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી માં બાહ્ય અભ્યાસક્રમ શરૂ હોય તો આપણી યુનિવર્સિટી માં પણ વહેલાસર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે અન્યથા વિધાથીર્ઓ એન.એસ.યુ.આઈ,યુવક ક્રોંગ્રેસ દ્રારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તો આ બાબતે ઝડપી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી.

Exit mobile version