Sihor

સિહોરના ગાંધારી આશ્રમના મહંત બ્રહ્મલીન ભાગીરથજી બાપુનો સોળની ભંડારો

Published

on

દેવરાજ

સિહોરના ગૌતમેશ્વર રોડ ઉપર આવેલ ગાંધારી આશ્રમના બ્રહ્મલીન મહંત પરમ પૂજ્ય શ્રી ૧૦૮ ભાગીરથજી ગુરુ મહંત હરિપ્રકાશગીરીજીની સોળની ભંડારો તથા સમસ્ત સંત સમાજ ના દર્શન નું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે. મહંત ભાગીરથજી ની પશુઓ માટેની સેવાઓની મોટી ખોટ વર્તાય રહી છે ત્યારે ભક્તજનો અને ગ્રામજનોને આ સોળની ભંડારોમાં પધરામણી કરીને દર્શનનો લાભ લેવા તેમજ પ્રસાદ નો લાભ લેવા ભાવભીનું નિમંત્રણ આપવામાં આવે છે.

Exit mobile version