Sihor

સિહોર ભાજપ દ્વારા ગૌતમેશ્વરના નવાનીરના વધામણાં

Published

on

પવાર

સિહોર શહેર ભાજપ સંગઠન દ્વારા ગૌતમેશ્વર તળાવ ના નવા નીર ના વધામણાં કરાયા હતા જેમાં પ્રખર યુવા કર્મ કાંડી સંજયભાઈ દ્વારા મંત્રોચાર સાથે પૂજા અર્ચન કરવામાં આવેલ જે સિહોર શહેર ભાજપના સંગઠનના તમામ હોદેદારો પદાધિકારીઓ કાર્યકરો, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, નગરસેવકો સહિત ઉપસ્થિત રહ્યાં હતા અને પાણી પણ હિલોળા જુલતું હોય તેમ સ્વયંભૂ શ્રી ગૌતમેશ્વર મહાદેવ ના ચરણ કમળ માં ગંગા મૈયા સ્વરૂપ ગૌતમી નદી પણ હિલોળા લેતું હોય તેવું બે દિવસ પહેલા દ્રશ્યમાન થયું હતું આ હરખની હેલી નગરજનો માં જોવા મળી હતી

Exit mobile version