Sihor

સિહોર ખાતે આર્થિક જરૂરિયાત મંદ લોકોને ચીજવસ્તુઓ વિતરણ કરાયું

Published

on

પવાર

આજે સિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આર્થિક જરૂરિયાત મંદ લોકોને મકરસંક્રાંતિના તહેવાર નિમિતે તેમનો તહેવાર સારી રીતે ખુશીથી ઉજવાય તેવા ઉદ્દેશ્ય થી ૧કિલો ગોળ ૧કિલો તેલ ૧મમરા ની થેલીની કીટ સ્વરૂપે પરિવાર દીઠ વિતરણ કરવામા આવ્યું

goods-were-distributed-to-economically-needy-people-at-sihore

goods-were-distributed-to-economically-needy-people-at-sihore

goods-were-distributed-to-economically-needy-people-at-sihore

જેમાં ભાવનગર જિલ્લાના હોદ્દેદાર બજરંગદળ સુરક્ષા વિભાગના સંયોજક વિજયભાઈ શેલાણા, કૌશિકભાઈ દહીંયાં, કુમાર ચાવલા, અર્જુનસિંહ ગોહિલ ભરતભાઈ ચૌહાણ, કેશુભાઈ સોલંકી, રિતેશભાઇ તિવારી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version