Sihor

સિહોરના જાગૃત નાગરિક દેવરાજભાઈ બુધેલીયાની મહેનત રંગ લાવી – તંત્રે ખાડા બુરવાની કામગીરી શરૂ કરી

Published

on

પવાર

સિહોરના ભાવનગર રાજકોટ હાઇવે ઉપર ગરીબશાપીર થી ગુંદાળા સુધીના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં અકસ્માત થાય તેવા મસ મોટા ખાડાઓ પડી ગયા હતા. ત્યારે સિહોરના જાગૃત નાગરિક દેવરાજભાઈ બુધેલીયા દ્વારા તંત્રને બે દિવસ પહેલા એક અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું

Efforts of Devrajbhai Budhelia, an alert citizen of Sihore, paid off - the system started digging potholes.

સિહોર ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલા તમામ ખાડાઓની અંદર વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે ત સિહોર મામલતદાર દ્વારા ત્રણ દિવસની અંદર તમામે તમામ ખાડાઓ બુરાઈ જશે તેવી બાહેદરી આપવામાં આવી હતી. આ ખાડાઓ માં થુંક ના સાંધા ના કરે તંત્ર તો સારું.

Exit mobile version