Sihor

સિહોરના ગૌતમેંશ્વર તળાવ ખાતે પવન ફાઉન્ડેશન દ્વારા સફાઇ અભિયાન

Published

on

દેવરાજ

  • યુવરાજ રાવના જન્મ દિવસ નિમિત્તે

આજરોજ સિહોરના સામાજીક કાર્યકર યુવરાજ રાવના જન્મદિવસ નિમિતે સાંઇનાથ ક્લિનિક ખાતે સેવા આપતા નરદીપસિંહ રાઠોડ ની સામાજીક સંસ્થા પવન ફાઉન્ડેશન ના સભ્યો તેમજ યુવરાજ રાવ ના મિત્ર સર્કલ દ્વારા આજે સવારે સિહોર ગૌતમેશ્વર તળાવની પાળ તેમજ આસપાસના સર્કલ અને રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

cleaning-campaign-by-pawan-foundation-at-gautameshwar-lake-sihore
cleaning-campaign-by-pawan-foundation-at-gautameshwar-lake-sihore

 

આ કાર્યમાં પવન ફાઉન્ડેશનના ડૉ. નરદિપસિંહ રાઠોડ,પારસભાઈ જારાવાલા,ઉમેશ બારૈયા, પુનીતભાઈ સોની, ધવલભાઈ ગોહિલ,કલ્પેશભાઈ, સામાજીક કાર્યકર નૌશાદ કુરેશી, વિમલભાઈ રાણા,ધવલ પલાણીયા, વિરેન્દ્ર ચાવડા,ચેતન ત્રિવેદી,તુષાર પંડ્યા વગેરે જોડાયા હતા.

Exit mobile version