Sihor

સિહોરના પ્રગટેશ્વર રોડ આંગણવાડીમાં અન્નપ્રાશનની ઉજવણી કરાઈ

Published

on

પવાર

સિહોર પ્રગટેશ્વર રોડ ખાતે આવેલ આંગણવાડી ખાતે અન્નપ્રાશનની ઉજવણી કરવામાં આવી હતી.

Ananprashan was celebrated in the Anganwadi of Matileshwar Road, Sihore

આ કાર્યક્રમ માં આંગણવાડીના બહેનો દ્વારા સંચાલન કરવામાં આવેલ તેમજ વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા .બાળકો ને આગણવાડી ખાતે મંગળ દિવસ માં બાળકો ને પોષ્ટિક આહાર ને લઈ તાજગી ,અને નિરોગી બનાવવા આંગણવાડી સંચાલક દ્વારા સફળ આયોજન કરાયું હતું.

Exit mobile version