Gujarat

ગુજરાત સરકારે વાવાઝોડાગ્રસ્‍ત વિસ્‍તાર માટે જાહેર કરેલ સહાય ઓછી અને મશ્‍કરી સમાન : શકિતસિંહજી ગોહિલ

Published

on

કુવાડિયા

કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષનું ટ્વીટ

ગત અઠવાડીયે ગુજરાતમાં ત્રાટકેલ બીપરજોય વાવાઝોડાથી નુકશાન પામેલ વિસ્‍તારોને રાજય સરકાર દ્વારા અપાયેલ સહાયને કોંગ્રેસના પ્રદેશ અધ્‍યક્ષ શકિતસિંહજી ગોહિલે અત્‍યંત ઓછી અને મશ્‍કરી સમાન ગણાવી ટ્‍વીટ કર્યુ છે. તેમણે ટ્‍વીટમાં જણાવેલ કે, ગુજરાત સરકારે વાવાઝોડા ગ્રસ્‍ત વિસ્‍તાર માટે જાહેર કરેલી સહાય અત્‍યંત ઓછી અને મશ્‍કરી સમાન છે.

Aid announced by Gujarat govt for cyclone-affected areas is little and a joke: Shakitsinhji Gohil

૧૯૮રમાં વાવાઝોડું આવેલ ત્‍યારે કોંગ્રેસની સરકારે ઉદાર હાથે સહાય આપી હતી. સંપૂર્ણ પાકા મકાન અને ખેડૂતો તથા પશુ પાલકો અને ગરીબ લોકોને જે રીતે મદદ કરી હતી તે રીતે સરકાર મદદ કરે તેવી વિનંતી.

Advertisement

Exit mobile version