Palitana

પાલીતાણામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વારસદારને બે લાખનો ચેક અર્પણ

Published

on

વિશાલ સાગઠિયા

પાલીતાણાના તળેટી એસબીઆઇ શાખામાં મંજુબેન ભરતભાઈ પરમાર દ્વારા પોતાના એકાઉન્ટમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમો કરવામાં આવ્યો હતો જે ૨૦ રૂપિયાનો વીમો પ્રધાનમંત્રીની સુરક્ષા બીમા યોજના અંતર્ગત કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૨૨ ના રોજ અકસ્માતમાં મંજુબેનનું  પરમારનું અવસાન થતાં તેના વારસદાર ભરતભાઈ પરમારને બે લાખ રૂપિયાની સહાય એસ.બી.આઈ. ની તળેટી શાખા દ્વારા મંજૂર કરાવી ભરતભાઈ પરમારના ખાતામાં જમા કરી આપવામાં આવેલ છે

a-check-of-two-lakhs-is-presented-to-the-heir-under-pradhan-mantri-suraksha-bima-yojana-in-palitana

જેને લઈને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વારસદારને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં એસ. બી. આઈ. બેન્ક તળેટીના મેનેજર તેમજ સ્ટાફ મિત્રો જોડાયા હતા અને વારસદારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Exit mobile version