Bhavnagar2 years ago
શહેરના શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી નું ભાવનગર આચાર્ય સંઘ દ્વારા “સામાજિક શૈક્ષણિક સેવા”એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.
16/10/22 ના રોજ સાંજે 5 કલાકે ચિત્રા,સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે ભાવનગરની માધ્યમિક શાળાના આચાર્યો ના પ્રતિષ્ઠિત સંગઠન આચાર્ય સંઘ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ભાવનગરના શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી...