Business1 year ago
નાણામંત્રી નિર્મલા સીતારમણની આવકવેરા પર મોટી જાહેરાત, ટ્રિપલ ‘આર’ ફોર્મ્યુલાથી ટેક્સેશન ફ્રેમવર્ક બદલાશે
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરા અધિકારીઓને ITR ફાઇલિંગ, રિફંડ ઝડપી બનાવવા અને કરદાતાઓની ફરિયાદોના નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. કર અધિકારીઓને સંબોધતા નાણામંત્રીએ કહ્યું...