Lata Mangeshkar Birthday : ‘નામ ગુમ જાયેગા ચેહરે યે બાદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ ગર યાગ રહે…’ ગીતની આ પંક્તિઓ સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકર...
આજે ભારત રત્ન લતા મંગેશકરની 93મી જન્મજયંતિ છે. પીએમ મોદીએ લતા દીદીને ખાસ રીતે યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મને ઘણું યાદ છે. અસંખ્ય વાર્તાલાપ...