Sihor1 year ago
સિહોરના ઠાકર દ્વારા મંદિર અને મહાલક્ષ્મી મંદિર ખાતે નૂતન વર્ષે હજારો ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા
બંને મંદિરો ખાતે અનેક વાનગીનો અન્નકુટ ધરવામાં આવ્યો, નૂતનવર્ષે હજારો ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા સિહોર ખાતર હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે...