Ahmedabad2 years ago
અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધ દ્વારા વિવિધ 18 મુદ્દાઓને લઈ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામા આવ્યુ
આજ રોજ 15 સપ્ટેમ્બર 2022નાં રોજ અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધ દ્વારા રેલી કાઢી અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીને આશ્રમશાળાના 18 જેટલા મુદ્દાઓને લઈ ને આવેદનપત્ર આપવામા આવ્યુ.આ...